આ રથ ગુજરાત બાદ મધ્યપ્રદેશના ૭૪૨ ગામો અને રાજસ્થાનનાં ૯૧ ગામોમાં ફર્યો. બંને જગ્યાએ સારો આર્થિક સહયોગ મળ્યો. અને શૈક્ષણિક સંકુલો બન્યાં. આ રથના પરિભ્રમણ વખતે વ્યસન મુક્તિના સંકલ્પ સાથે સૌ ઝધડા-ટંટા, વેરભાવ ભૂલી સાથે બેસી ગામે ગામ ધુમાડા બંધ જમ્યા. આ રથથી સમાજમાં જાગળતી આવી અને રથની ઉછામણીથી રૂપિયા ૭ કરોડ અને વીમા યોજનામાં રૂ.૬,૫૦ કરોડ, કુલ રૂ.૧૩,૫૦ કરોડ એકઠાં થયા. રૂ.૧૦૦ કરોડ પૂર્ણ થયા નથી. |