શ્રી ઉમિયા માતાજીની પૂજા-અર્ચના
મા ઉમિયાના મંદિરે દરરોજ ચાર વખત આરતી થાય છે.
ક્રમ આરતીનો પ્રકાર આરતીનો સમય
1. સવારે – મંગળા આરતી કે શણગાર આરતી સવારે ૬-૩૦ વાગે
૨. બપોરે – રાજભોગ અને આરતી બપોરે ૧૧-૧૫ વાગે
૩. સાંજે - સંધ્યા આરતી સાંજે ૭-૧૫ વાગે
૪. રાત્રે - શયન આરતી રાત્રે ૯-૩૦ વાગે

સવારે આરતી બાદ મહાપ્રસાદનો ભોગ ધરાવી પ્રસાદ વહેંચાય છે.

Top⇑
હોમ | ટ્રસ્ટ વિશે | સવલતો | ઉત્સવો | દાન (ડોનેશન) | ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો? | વિડીયો ગેલેરી | ફોટો ગેલેરી | ડાઉનલોડ | સાઈટ મેપ | સંપર્ક માહિતી

Copyright © 2009 Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan. All Right Reserved
Site Designed By : Adit Microsys
hit counters